આકાશવાણી રાજકોટ પરથી રોજ સવારે પ્રસારિત થતો ભક્તિ સંગીતનો કાર્યક્રમ “અર્ચના” અંતર્ગત આવા દુર્લભ અને ભીતરથી તરબોળ કરી દે તેવા પ્રાચીન-અર્વાચીન ભજનો સંભાળવાનો અદ્ભુત લાભ મળતો. હાલ હું વતનથી દુર છું ત્યારે મારા માટે કેવળ આ વેબસાઈટ જ એવું માધ્યમ બન્યું કે જેના થકી ઘરે રોજ ભજન થાય છે. ખુબ-ખુબ આભાર નિરંજન સાહેબ.
આકાશવાણી રાજકોટ પરથી રોજ સવારે પ્રસારિત થતો ભક્તિ સંગીતનો કાર્યક્રમ “અર્ચના” અંતર્ગત આવા દુર્લભ અને ભીતરથી તરબોળ કરી દે તેવા પ્રાચીન-અર્વાચીન ભજનો સંભાળવાનો અદ્ભુત લાભ મળતો. હાલ હું વતનથી દુર છું ત્યારે મારા માટે કેવળ આ વેબસાઈટ જ એવું માધ્યમ બન્યું કે જેના થકી ઘરે રોજ ભજન થાય છે. ખુબ-ખુબ આભાર નિરંજન સાહેબ.