કોઈ કયે વનમાં સૂરજ ઊગિયો કોઈ કેયે ચન્દ્રમાના તેજ રે…

કોઈ કયે વનમાં સૂરજ ઊગિયો કોઈ કેયે ચન્દ્રમાના તેજ રે…

કોઈ કયે વનમાં સૂરજ ઊગિયો કોઈ કયે ચન્દ્રમાના તેજ રે
કોઈ કયે વનમાં સુરજ ઊગિયો, કોઈ કયે ચન્દ્રમાના તેજ રે
નથી રે વનમાં સુરજ ઊગિયો, નથી ચન્દ્રમાના તેજ રે
કુંવારી પરણે ભાવેશભાઈ તણાં, એના લગનીયાના તેજ રે

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply